બઁક ફ્લૉવર રેમેડિસ

Dr. Edward Bach
ડૉ. બઁકને નૈસર્ગિક ઔષધના અસ્તિત્વ હોવા પર વિશ્વાસ હતો. તે સુરક્ષિત અને પરિણામકારક હતાં. તૈયાર કરવામાં સહેલા અને નિયત કરવામાં (પ્રિસ્ક્રાઇબ) સરળ હતાં તેઓએ ઇ.સ. ૧૯૩૦ અને ૧૯૩૬ માં વૈધકિય વ્યવસાય છોડીને ઔષધો પર શંશોધન કરવાનું શરૂ કરયું. અને નિશ્ર્યત પ્રણાલી શોધી જે આજે તેમના નામે ચાલી રહી છે.
બઁક ફ્લૉવર રેમિડિસ આજે (૩૮ નવનિર્મિત) અસ્તિત્તવમાં છે જે ફુલોના અર્ક અથવા બઁચ ઔષધોપચાર પધ્ધતિ આ નામે ઓળખાય છે. હોમિયોપથી પધ્ધતિ અથવા સજીવ સૃષ્ટિના શાસ્ત્ર સંબંધિત ઔષધોપચાર પધ્ધતિ કરતાં ભિન્ન, ફ્લૉવરપધ્ધતિ જેવડી શક્ષ્મ હોતી નથી. (તેમ છતાં પાછલા કેટલાક વર્ષોમાં ફક્ત બઁચ ઔષધોપચાર પધ્ધતિની યોગ્યતા, પંરતુ મૂળ ૩૮ પધ્ધ્તિ બચાવ ઉપચાર પધ્ધતિથી ભરી પડેલી છે.)