ખનીજ વિકાસ અને આગળ વધવા માટે મહત્વપુર્ણ છે અને તેની સાથે જીવનની પ્રક્રિયાઓને નિયમિત કરવા મહત્વના છે. તે શરીરમાં તેજાબના આધારને સંતુલિત કરવા નિયમિત કરે છે. તે મજ્જાતંતુના હલનચલનને ઉત્તેજીત કરવા અને બીજી જગ્યાએ મોકલવા માટે જરૂરી છે. સ્નાયુઓને નાના કરવા, કોષની અન્તરત્વચાના દરેક ભાગમાં પ્રસરણની ક્ષમતા માટે અને રસના અભિસરણને લગતુ દબાણ અને પાણીના સંતુલન માટે જરૂરી છે.
ખોરાક જેમાં તેજાબને બનાવતા ખનીજો મુખ્ય રૂપમાં જેવા કે sulphur, phosphorus and chlorine બનાવે છે અને શરીરમાં તેજાબની પ્રક્રિયાઓ કરે છે. વિશિષ્ટ ખાદ્ય પદાર્થો દુધ, ચીસ, દાળ, માંસ અને ઇંડા છે. Sodium, potassium, magnesium, iron and calcium ક્ષારયુક્ત રાખ બનાવે છે. ઘણા બધા ફળો અને શાકભાજી ક્ષારયુક્ત પ્રતિક્રિયા બનાવે છે. મોટા ભાગના ખનિજો જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તેની અનિચ્છનીય અસર વધારે પ્રમાણમાં પરિણામમાં આવે છે. અતિરેક કેલ્શિયમ મૂત્રપિંડના calculi અથવા hypercalcemia ની ધારણા રાખે છે. અતિરેક લોઢુ hemosiderosis અને પિત્તાશયને નુકશાન પહોચાડે છે.
વધારે પડતી માત્રામાં કેટલાક ખનીજમાં અસંતુલન પેદા કરે છે અને બીજા ખનીજના વપરાશને ઓછુ કરવામાં પરિણામે છે, જ્યા કેટલીક ઝેરી પ્રતિક્રિયા બને છે. ખનીજનુ ઉગમસ્થાન અને તેની તંગીનો પ્રભાવ પડે છે
ખનીજો | ઉગમસ્થાનો | અપુરતાપણાની અસર |
કેલ્શિયમ અને ફૉસફોરસ | દુધનુ જુથ માંસ અને માછલીનુ જુથ લીલી પાંદડાવાળી શાકભાજી ફળી અને ગરવાળુ ફળ અનાજ અને બીજ |
નિર્બળ osteomalacia Osteoporosis લોહીનુ નબળી રીતે ગંઠાવુ દાતનુ સમસ્યાઓ |
સોડિયમ | મેજ ઉપરનુ મીઠુ Baking Powder,Sodabicab પ્રોટીનના ખોરાકો સાચવી રાખનાર માછલી દુધ . મરઘી |
સ્નાયુઓમાં ગોટલા ચડવા માનસિક ગુંચવણો પ્રવાહી. Electrolyte અસમતુલા |
પોટેશિયમ | દુધનુ જુથ માંસનુ જુથ ફળો અને શાકભાજી તત્કાલ કોફી |
પ્રવાહી અને Electrolyte અસમતુલા કોશમંડળનુ ભાંગી પડવુ |
આયરન | અવયવનુ માંસ આખો અનાજનો દાણો સુકા ફળો |
Hypochromic Microcytic Anemia |